Kaydakiya Gyan Shreni



શું દીકરાએ આપેલ નાણાંમાંથી ઉભી કરેલ મિલ્કતને પિતા સ્વપાર્જિત ગણાવી શકે કે નહિ ?

શું દીકરાએ આપેલ નાણાંમાંથી ઉભી કરેલ મિલ્કતને પિતા સ્વપાર્જિત ગણાવી શકે કે નહિ ? આ પ્રકારના ખુબજ વ્યવહારુ 321 જેટલા કાયદાકીય પ્રશ્નો જે વસિયતનામા અને વરસાહક્ક વિષય ઉપર આધારિત નામદાર હાઈ કોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટનાં મહત્વનાં ચુકાદાઓનું સંકલન એટલે લૉ ગુરુ વસિયતનામું અને વારસાહક

Published: July 27, 2025
તા. 25 જાન્યુઆરી 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી ("LIVE પ્રશ્નોત્તરી")

તા. 25 જાન્યુઆરી 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી ("LIVE પ્રશ્નોત્તરી") નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત એડવોકેટ & લિગલ કન્સલ્ટન્ટ શ્રી નજમુદ્દીન મેઘાણીએ ઘણી જ સરળ શૈલીમાં કાયદાકીય પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તમારી જમીન-મિલકત અને વીલ-વારસાઈને લગતી કાયદાકીય મુશ્કેલીઓનો ઉકેલ મેળવવા માટે આ વિડીયો જરૂર જુઓ.

Published: July 27, 2025
"નોન-રજીસ્ટર્ડ સ્ટેમ્પ પર બાનાખત અને વેચાણ કરાર બનાવી જમીન પચાવી પાડવામાં આવે તો શું કરવું?"

"નોન-રજીસ્ટર્ડ સ્ટેમ્પ પર બાનાખત અને વેચાણ કરાર બનાવી જમીન પચાવી પાડવામાં આવે તો શું કરવું?" વક્તા : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Published: July 27, 2025

704-707, ‘B’ Wing,River Palace, Nr. Govt. Bahumali Building, B/s Navdi Ovara, Nanpura, Surat 395001, Gujarat, India.

najmuddin@meghaniadvocate.com

+91 78786 20405

Newsletter

© RAINBOW LAW PUBLICATION. All Rights Reserved.